બાપ્સ સ્વામિનારાયણ
સંસ્થા (BAPS Swaminarayan Sanstha)ની વેબસાઇટ પર અક્ષરવત્સલદાસ
નામનો સાધુ લખે છે, "નિમ્ન વર્ણોને દ્વિજત્વ આપવામાં, તેમનું સંસ્કૃતીકરણ કરવામાં ભગવાન સ્વામિનારાયણે ત્રીજું
મહત્ત્વનું પગલું ભર્યું - એ વર્ણો પરથી અનૈતિકતાની છાપ ભૂંસવાનું. એ સમયે દલિત વર્ણો
માટે સામાન્ય જનસમાજમાં સૂગ હતી, એમાં તેમની અનૈતિક
વૃત્તિઓ પણ જવાબદાર હતી.
સવર્ણોના તિરસ્કારને લીધે આજીવિકાનો ખૂબ મોટો
પ્રાણપ્રશ્ન આ વર્ગ માટે
હતો. જીવનના ગુજારા માટે કોઈ જ માર્ગ ન બચતાં આ
વર્ગે અનૈતિક
પ્રવૃત્તિઓનો પણ આશ્રય લેવો પડે એવા સંજોગો હતા. અને પરિણામે, એમના પર અનૈતિકતાનું આળ કાયમી બન્યું હતું."
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો